થરાદ:શેણલ યુવક મંડળ ઉજવશે જન્માષ્ટમી

થરાદ ખાતે શેણલ યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવશે
થરાદ ખાતે શ્રી શેણલ મિત્ર મંડળ દ્વારા જન્માષ્ટમીના પાવન પ્રસંગે ઉજવણી કરવામાં આવનાર છે જ્યારે બપોરે બે કલાકે જુના રામજી મંદિરથી ભવ્ય શોભયાત્રા સાથે મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવશે.
થરાદ શહેરમાં વિવિધ જગ્યાએ શ્રી શેણલ મિત્ર મંડળ દ્વારા 25 મટકીઓ બાંધવામાં આવી છે
જન્માષ્ટમી નાં પૂવૅ ઉપર હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીની ગુંજ સાથે ગોવિંદાઓ મટકીઓ ફોડવામાં આવનાર છે
થરાદ શહેરમાં શેણલ યુવક મંડળ દ્વારા વર્ષ 2010 થી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવે છે નગરમાં શોભયાત્રામાં મોટી સંખ્યામાં નગરના લોકો જોડાવાના છે.શ્રી શેણલ મિત્ર મંડળ દ્વારા દર વર્ષે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756