દામનગર : સ્વર્ગીય જીવનભાઈ હકાણી ની પુણ્યસ્મૃતિ માં નેત્રયજ્ઞ યોજાયો

દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સ્વર્ગીય જીવનભાઈ હકાણી ની પુણ્યસ્મૃતિ માં નેત્રયજ્ઞ યોજાયો
દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સ્વર્ગીય જીવનભાઈ હકાણી ની પુણ્યસ્મૃતિ માં નેત્રયજ્ઞ યોજાયો
સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત શ્રી ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસજી બાપુ ટ્રસ્ટ હોસ્પિટલ ની તબીબી સેવા યોજાયેલ નેત્રયજ્ઞ માં ૧૩૫ દર્દી નારાયણ ની તપાસ ૪૨ નેત્રમણી આરોપણ સાથે મોતિયા ના દર્દી ઓના ઓપરેશન માટે રાજકોટ લઈ જવાયા
દર્દી નારાયણો ને સંપૂર્ણ ફ્રી નેત્રમણી આરોપણ ટીપા ચશ્માં દવા ધાબળો અલ્પહાર ભોજન પ્રસાદ લાવવા લઈ જવા ની સુવિધા સાથે યોજાયેલ નેત્રયજ્ઞ માં ૪૨ દર્દી નારાયણો ને મફત અતિ અદ્યતન ફેકો મશીન થી કોલ્ડ ઓપરેશન કરાશે
સ્વર્ગીય જીવનભાઈ હકાણી ની પુણ્યસ્મૃતિ માં તેમના પુત્ર રત્ન કિરીટભાઈ હકાણી તેમજ શેલષભાઈ હકાણી પુત્રી રત્ન રેખાબેન હકાણી હિનાબેન ગોહિલ ના સૌજન્ય થી નેત્રયજ્ઞ યોજાયો હતો ખૂબ મોટી સંખ્યા માં જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756