શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે મુંબઈ થી પધારેલ યાત્રા સંધ નો ત્રિદિવસીય ધર્મોત્સવ 

શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે મુંબઈ થી પધારેલ યાત્રા સંધ નો ત્રિદિવસીય ધર્મોત્સવ 
Spread the love

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે મુંબઈ થી પધારેલ યાત્રા સંધ નો ત્રિદિવસીય ધર્મોત્સવ
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે મુંબઈ થી પધારેલ યાત્રા સંધ નો ત્રિદિવસીય ધર્મોત્સવ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ દુષયનભાઈ પારેખ જ્યેન્દ્રભાઈ પારેખ કૌશિકભાઈ પારેખ સુધીરભાઈ પારેખ સહિત ના ટ્રસ્ટી ઓની ઉપસ્થિતિ માં ૨૦૦ જેટલા મુંબઈ સ્થિત શ્રધ્ધાળુ ભાવિકો દ્વારા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે
ત્રિદિવસીય મહોત્સવ અનુકૂટ દર્શન થાળ ધજારોહણ ભજન સંધ્યા સહિત ના મનોરથ કરતા યાત્રિકો
મુંબઈ થી ૨૦૦ શ્રધ્ધાળુ ભાવિકો નો તા.૯/૯/૨૨ થી ૧૧/૯/૨૨ ત્રિદિવસીય ધર્મોત્સવ માં મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ ટ્રસ્ટી ની ઉપસ્થિતિ માં ભવ્ય ઉત્સવ
ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર માં મુંબઈ સ્થિત ભાવિકો દ્વારા દર્શન પૂજન અર્ચન ધજારોહન ભજન સંધ્યા અન્નકૂટ થાળ સહિત ના ધાર્મિક કાર્યકમો થી ઉત્સાહ દાદા ના સાનિધ્ય માં મુંબઈ થી પધારેલ યાત્રા સંધ ના ભાવિકો દ્વારા ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર માં ચાલીશા પઠન પૂજન અર્ચન દર્શન અને દાદા ના સાનિધ્ય માણી ખૂબ ખુશી વ્યક્ત કરતા શ્રધ્ધાળુ ઓ

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG20220910113946.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!