શ્રી મદનમોહનલાલજી ની હવેલી ખાતે સોમવારે પ. પુ.ગો.૧૦૮  શ્રી પુરૂષોતમ લાલજી મહારાજશ્રી (રાજુબાવાશ્રી) પધારશે

શ્રી મદનમોહનલાલજી ની હવેલી ખાતે સોમવારે પ. પુ.ગો.૧૦૮  શ્રી પુરૂષોતમ લાલજી મહારાજશ્રી (રાજુબાવાશ્રી) પધારશે
Spread the love

શ્રી મદનમોહનલાલજી ની હવેલી ખાતે સોમવારે પ. પુ.ગો.૧૦૮  શ્રી પુરૂષોતમ લાલજી મહારાજશ્રી (રાજુબાવાશ્રી) પધારશે
દામનગર શહેર માં પુષ્ટિયમાર્ગી શ્રી મદનમોહનલાલજી ની હવેલી દામનગર સોમવારે પ પૂ ગો ૧૦૮ શ્રી પરૂષોત્તમ લાલજી મહારાજ શ્રી ની પધરામણી થશે સમસ્ત વૈષ્ણવો માં આનંદો આગામી તા.૧૨/૯/૨૨ ને સોમવારે બપોરે ૧૨-૦૦ કલાકે પ. પુ.ગો.૧૦૮ શ્રી પુરૂષોતમ લાલજી મહારાજશ્રી (રાજુબાવાશ્રી) હવેલી એ પધારવા ના છે અને રાજભોગ આરતી કરશે તો સર્વ વૈષ્ણવો ને દર્શન તથા ચરણ સ્પર્શ માટે પધારવા આમંત્રણ છે. બ્રહ્મ સબંધ આપશે સમસ્ત વૈષ્ણવ સમાજ માં અદમ્ય ઉત્સાહ

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20220910-WA0163.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!