માનવ સેવા ટ્રસ્ટ ની શ્રી સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ માં ૧૬૪૮ દર્દી નારાયણો ની ઓપીડી

માનવ સેવા ટ્રસ્ટ ની શ્રી સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ માં ૧૬૪૮ દર્દી નારાયણો ની ઓપીડી
Spread the love

માનવ સેવા ટ્રસ્ટ ની શ્રી સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ માં ૧૬૪૮ દર્દી નારાયણો ની ઓપીડી
ઉમરાળા ના ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટ ની શ્રી સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ માં આજે ૧૬૪૮ દર્દી નારાયણો ની ઓપીડી દેશ ની એકમાત્ર કેશ કાઉન્ટર વગર ની તદ્દન નિશુલ્ક આરોગ્ય લક્ષી સેવા-સુશ્રુષા પ્રદાન કરતી સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પીટલ – ટીંબી માં આજ તા. ૧૧/૯/૨૦૨૨ ના રોજ કુલ OPD-૧૬૪૮ દર્દીઓએ સારવાર નો લાભ લીધેલ છે હોસ્પીટલ ના શુભારંભ થી આજના દર્દીઓ (OPD) સૌથી વધુ રહ્યા છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20220911-WA0028.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!