થરાદ:મોરિલા ગ્રામપંચાયત નાં મકાન નું ખાતમુહૂર્ત

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મોરીલા ગામે મનરેગા યોજના હેઠળ નવીન ગ્રામ પંચાયત મકાન નું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
આજે મંગળવારના રોજ ખાતમુરત કરવામાં આવ્યો હતો.આ ખાતમુર્હુત માં હાજર રહેનાર જિલ્લા પંચાયત સદસ્ય રૂપસિંહભાઇ બી રબારી તલાટી કમ મંત્રી બી એસ પરમાર પૂર્વ ડેપ્યુટી સરપંચ રાસેંગભાઇ બી રબારી મનરેગા એપીઓ કૈલાશભાઈ ચૌહાણ મનરેગા જીપીએસ કાનજીભાઈ ચૌહાણ ટેકનીકલ આસિસ્ટ ભેમાભાઈ પઢિયાર તથા સોએલ મહેમાન અને અણદાજી દરગાજી પુરોહિત રવજીભાઈ સેંધાભાઈ પટેલ ભેમાભાઈ ખેતાભાઇ પટેલ દોનાભાઈ ગણેશભાઈ રબારી તથા ચોથા ભાઈ માનસિંગભાઈ રબારી તથા સમગ્ર ગ્રામજનોની હાજરીમાં આ પંચાયતના મકાનનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતુ.
રિપોર્ટ :જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756