દીપક હોલ ભાવનગર ખાતે કવિ સંમેલન યોજાશે

દીપક હોલ ભાવનગર ખાતે કવિ સંમેલન યોજાશે
Spread the love

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સૌરાષ્ટ્ર સાહિત્ય સભા ના સંયુક્ત ઉપક્રમે તા.9.જુલાઈ ને રવિવારે સાંજે 6 કલાકે દીપક હોલ ભાવનગર ખાતે કવિ સંમેલન યોજાશે.જેમાં રુચિર પંડ્યા ના સંચાલન માં કવિઓ શ્રી દાન વાઘેલા,મધુકર ઉપાદયાય,પથિક પરમાર,વિજય રાજ્યગુરુ, હિમલ પંડ્યા,રાજીવ ભટ્ટ,યોગેશ પંડ્યા,સુનિલ પરમાર,નેહા પુરોહિત,અનિરુદ્ધસિંહ ગોહિલ, ભરત વાળા , અંજના ગૌસ્વામી પોતાની રચનાઓ રજૂ કરશે.તો સાહિત્ય રસિકો ને પધારવા અકાદમી ના મહામાત્ર જ્યેન્દ્ર સિંહ જાદવ અને સાહિત્ય સભા ના પ્રમુખ તરુણ દત્તાણી દ્વારા હાર્દિક આમંત્રણ છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!