પત્રકારત્વમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પત્રકારોને “શ્રેષ્ઠ પત્રકારિતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર” થી સન્માનિત કરાશે.

પત્રકારત્વમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પત્રકારોને “શ્રેષ્ઠ પત્રકારિતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર” થી સન્માનિત કરાશે.
Spread the love

પત્રકારત્વમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પત્રકારોને “શ્રેષ્ઠ પત્રકારિતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર” થી સન્માનિત કરાશે.

રાજકોટ : ગુજરાત રાજ્યમાં વિભિન્ન ક્ષેત્રોમાં પ્રિન્ટ પત્રકારત્વમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પત્રકારોને સન્માનિત કરવા માટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા “શ્રેષ્ઠ પત્રકારિતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર” આપવામાં આવનાર છે. આ રાષ્ટ્રીય પુરસ્કારો માટે ભારતનું નાગરિકત્વ ધરાવતા તમામ પત્રકારો, ફ્રિલાન્સ પત્રકારો તથા ફોટો જર્નાલિસ્ટને જુદી-જુદી ૯ શ્રેણીમાં પુરસ્કાર આપવા માટે અરજીઓ મંગાવાઈ છે. પુરસ્કાર માટેની અરજીઓ સચિવ, ભારતીય પ્રેસ પરિષદ, સૂચના ભવન, ૮-સીજીઓ કોમ્પલેક્ષ, લોધીરોડ, નવી દિલ્હી-૧૧૦૦૩ ને ૧૮મી ઓગસ્ટ-૨૦૨૩ના રોજ સાંજે ૫ કલાક સુધીમાં સીલ બંધ કવરમાં ખાનગી લખીને મોકલી આપવા ઉપરાંત અગ્રીમ સોફ્ટ કોપી [email protected] પર ઈ-મેઈલ દ્વારા મોકલી શકાય છે. આ માટેની વિસ્તૃત માહિતી www.presscouncil.nic.in પર ઉપલબ્ધ હોવાનું પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230719-WA0071.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!