વિચરતા સમુદાય સમર્થન મંચ દ્રારા વૃદ્ધ નિરાધારને રાશનકીટનુ વિતરણ

વિચરતા સમુદાય સમર્થન મંચ દ્રારા વૃદ્ધ નિરાધારને રાશનકીટનુ વિતરણ
Spread the love

સુરેન્દ્રનગર મા રહેતા દલિત, વિચરતી અને વિમુક્ત જાતિઓ ના ડફેર, બાવરી, દેવીપુજક, ચુંવાળિયા કોળી, વાંસફોડા સમુદાય ના જરુરિયાતમંદ ,અશકત, વૃદ્ધ અને નિરાધાર કે જે કામ કરી શકે તેમ નથી એવા લોકો ને એક માસ ચાલે તેટલા કરીયાણા ની કીટ નુ વિતરણ સંસ્થા ના સ્થાપક મિતલબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જીલ્લા કો-ઓર્ડીનેટર હષઁદ કે વ્યાસ દ્રારા કરવામા આવ્યુ હતુ.દિવાળી હોવાથી રાશનકીટ ની સાથે મીઠાઈ પણ આપવામાં આવી.દર મહિને આવા વૃદ્ધો ને રાશનકીટ આપવામા આવશે.

IMG-20231108-WA0026-1.jpg IMG-20231108-WA0024-2.jpg IMG-20231108-WA0023-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!