હાસ્યકાર જગદીશ ત્રિવેદીને મહામહીમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે “ધરતીરત્ન એવોર્ડ”

હાસ્યકાર જગદીશ ત્રિવેદીને મહામહીમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે “ધરતીરત્ન એવોર્ડ”
Spread the love

હાસ્યકાર જગદીશ ત્રિવેદીને મહામહીમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે “ધરતીરત્ન એવોર્ડ”

જગદીશ ત્રિવેદીએ પોતાને આપવામાં આવેલા ૧૧,૦૦૦/- માં ૧,૦૦,૦૦૦/- ઉમેરી ૧,૧૧,૦૦૦/- આશીર્વાદ ફાઊન્ડેશનને આરોગ્યલક્ષી સેવા માટે પરત આપ્યા

તા.૨૫/૧૧/૨૦૨૩ સાંજે સરદાર પટેલ સભાગૃહ, શાહીબાગ, અમદાવાદ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્રારા આયોજીત કાર્યક્રમમાં જાણીતા હાસ્યકલાકાર, લેખક , ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીને ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે “ ધરતીરત્ન” એવોર્ડ એનાયત થયો હતો. જગદીશ ત્રિવેદીએ સન્માનપત્ર સાથે મળેલી ૧૧,૦૦૦/- રુપિયાની રકમમાં પોતાના તરફથી ૧,૦૦,૦૦૦/- એક લાખ રુપિયા ઉમેરી કુલ ૧,૧૧,૦૦૦/- એક લાખ અગીયાર હજાર રુપિયા આશીર્વાદ ફાઊન્ડેશનને તેમની બ્રેસ્ટ કેન્સર માટેના સેવાયજ્ઞમાં દાન કરેલ હતા.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!