પાળીયાદ મહાજન પાંજરાપોળ માં ₹ 111000 નુ દાન

પાળીયાદ મહાજન પાંજરાપોળ માં ₹ 111000 નુ દાન
Spread the love

પાળીયાદ મહાજન પાંજરાપોળ માં ₹ 111000 નુ દાન

પંછી પાની પીને સે, ઘટે ન સરીતા નીર, ધરમ કરે ધન ન ઘટે, સહાય કરે રઘુવીર. આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળ માં ગામ કાળાતળાવ (ડિસ્ટ્રિક્ટ વલભીપુર) જીવદયા પ્રેમી ઉદારદીલ દાતા ત્રિકમભાઈ હરજીભાઈ ડોબરીયા તરફથી લીલી જુવાર રૂ.111000 અબોલ પશુઓને ભોજન અર્થે દાન મળેલ છે દર વર્ષે પાળિયાદ મહાજન પાંજરાપોળમાં ત્રિકમભાઈ તરફથી (એક લાખ નું ) અનુદાન ઘાસચારામાં મળે છે તે બદલ સંસ્થા હૃદય પૂર્વક આભાર અભિનંદન પાઠવે છે એમ કનુભાઈ ખાચર ની યાદી માં જણાવાયું છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20240109-WA0081-1.jpg IMG-20240109-WA0080-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!