રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા કતલખાના તથા મચ્છી માર્કેટ બંધ રાખવાની જાહેરાત.

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા કતલખાના તથા મચ્છી માર્કેટ બંધ રાખવાની જાહેરાત.
Spread the love

રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા કતલખાના તથા મચ્છી માર્કેટ બંધ રાખવાની જાહેરાત.

રાજકોટ : શ્રીરામ જન્મભૂમિ “અયોધ્યા” ખાતે નિર્માણ પામેલ રામ મંદિરની પુન:પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તા.૨૨ સોમવારના રોજ એક દિવસ માટે રાજકોટ શહેરમાં આવેલ કતલખાના તથા મચ્છી માર્કેટ બંધ રાખવા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ નિર્ણય કરેલ છે અને તેની કડક અમલવારી કરાવવામાં આવનાર છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રી રામ જન્મભૂમિ “અયોધ્યા” ખાતે નિર્માણ પામેલ રામ મંદિરની પુન:પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રાજકોટ શહેરમાં કતલખાના તથા મચ્છી માર્કેટ બંધ રાખવામાં આવશે તેમજ તેની કડક અમલવારી કરાવવા અને સુપરવિઝન કરવા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા અધિકારી-કર્મચારીઓને સુચના આપવામાં આવેલ છે.

રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240119-WA0007.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!