આરેણા ગામે હનુમાનજી ના મંદિર એ મારુતિ નંદન જન્મોત્સવ ઉજવાયો.

આરેણા ગામે હનુમાનજી ના મંદિર એ મારુતિ નંદન જન્મોત્સવ ઉજવાયો.
જન્મોત્સવ મા ચૈત્રી પુર્ણિમા ના દિવસે સવારે થી મારુતિ યજ્ઞ અને હોમાત્મક સુંદર કાંડ ત્યાંર બાદ યજ્ઞ નું બિળુ ૩.૩૦ કલાકે હોમી યજ્ઞ પુર્ણાહુતી થયેલ.
સાંજે ૫ વાગ્યે થી આરતી સમય સુધી ગામ ના બાળકો ને બટુક ભોજન મંદિરે જ કરાવ્યું હતું.
રાત્રે ૯ થી ૧૨ હનુમાન ચાલીસા ના પાઠ સમુહમાં કર્યા હતા.
દર વર્ષે હનુમાન મંદિર એ જન્મોત્સવ ઉજવાય છે.
જય મારુતિ નંદન
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300