ધાનેરા નગરપાલિકા એ વેરા વસુલાત માટે કરી લાલ આંખ.

- આજ રોજ ધાનેરા નગર પાલિકાએ 300 કરતા વધુ વેરા બાકીદારો ને ફટકારી નોટિસ.
- નોટિસ આપવા છતાં વેરા ન ભરનાર સામે લેસે નગરપાલિકા કડક પગલાં.
- વેરો ન ભરનાર નું પાણી કનેક્શન કાપવામાં આવશે અને મિલકત ના વોરન્ટ ઇસ્યુ કરવાની કામગીરી શરૂ થશે.
- નગરપાલિકા નોટિસ બાદ મિલકત જપ્તી યા મિલકત શીલ કરવાની શરૂ કરશે કામગીરી.
- 300 લોકો ને નોટિસ ફટકારતા અન્ય વેરાબાકીદારો માં ફેલાયો ફફડાટ.