ચોમાસામાં જ્યારે વરસાદ આવતો હોય ત્યારે વૃક્ષારોપણ કરવું વધારે યોગ્ય ગણાય

ચોમાસામાં જ્યારે વરસાદ આવતો હોય ત્યારે વૃક્ષારોપણ કરવું વધારે યોગ્ય ગણાય
Spread the love

ચોમાસામાં જ્યારે વરસાદ આવતો હોય ત્યારે વૃક્ષારોપણ કરવું વધારે યોગ્ય ગણાય. દામનગરમા વૈજનાથ મંદીર -અજમેરા શોપિંગ સેંટરની સામે ડિવાઈડરમા દામનગર શહેર ભા. જ. પ. પ્રમુખ પ્રિતેશ નારોલા અને કાર્યકર્તાઓએ વૃક્ષારોપણ કરી લોકોએ વધુમાં વધું વૃક્ષોનું રોપણ કરવા આહવાહન કરેલ.

અહેવાલ : અતુલ શુકલ

IMG-20200808-WA0031-1.jpg IMG-20200808-WA0030-2.jpg IMG-20200808-WA0032-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!