અરવલ્લી : ભિલોડામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ કાર્યક્રમ યોજાયો

અરવલ્લી : ભિલોડામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ કાર્યક્રમ યોજાયો
Spread the love
  • ભિલોડામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ કાર્યક્રમ યોજાયો..
  • વન નેસન વન રાશનકાર્ડ અંતર્ગત યોજાયો અભિવાદન કાર્યક્રમ..
  • ગુજરાત પણ 30 રાજ્યો સાથે જાહેર વિતરણ વ્યવસ્થા સાથે કર્યું છે સંકલન..
  • ભિલોડાના જુદીજુદી કેટેગરી ના 3473 પરિવારો ના 12455 લોકો ને મળશે લાભ..
  • રાજ્ય ના 101 તાલુકાઓ માં 10 લાખથી વધુ પરિવારોના 50 લાખ લોકો લેશે આ યોજનાનો લાભ..

ઋતુલ પ્રજાપતિ (અરવલ્લી)

IMG-20210120-WA0009.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!