માંગરોળના મોસાલી ખાતે અંબાજી મંદિરમાં કમળના ફૂલ ઉપર શંકરદાદાને બિરાજમાન કર્યા

માંગરોળના મોસાલી ખાતે અંબાજી મંદિરમાં કમળના ફૂલ ઉપર શંકરદાદાને બિરાજમાન કર્યા
Spread the love

માંગરોળ તાલુકાના મોસાલી ગામે અંબાજી માતનું મંદીર આવેલું છે. આ મંદિરના સચાલકો તરફથી કમળના ફૂલ ઉપર શકરદાદાને બિરાજમાન કર્યા છે. આ મંદિરમાં અનેક મૂર્તિઓ આવેલી છે. તાજેતરમાં વધુ એક કમળનાં ફૂલ ઉપર શકરદાદાને બિરાજમાન કર્યા છે. એમને જોવા માટે આસપાસનાં ગામોમાંથી અનેક ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. સાથે જ મંદિરમાં મુકેલી અન્ય મૂર્તિઓનાં પણ દર્શન કરે છે. પરંતુ કમળનાં ફૂલ ઉપર શકરદાદા બિરાજમાને ભારે આકર્ષણ જમાવ્યું છે.

નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

Screenshot_20210316_123331.jpg

Admin

Nazir Pandor

9909969099
Right Click Disabled!