થરાદ તાલુકાના સણાવીયા ગામે કોરોના રસીકરણ

થરાદ તાલુકાના સણાવીયા ગામે કોરોના રસીકરણ
Spread the love

સમગ્ર દેશમાં કોરોના ની ચાલતી મહામારી સામે લડવાની દરેક વ્યક્તિ ની જવાબદારી બને છે ત્યારે ભારત દેશના વડાપ્રધાન ની ગાઈડ મુજબ રસીકરણથી વધુ પ્રમાણમાં લોકો ને સમજદારી કેળવી સહયોગ આપે તેવા હેતુથી ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે તેને અનુલક્ષીને થરાદ તાલુકાના સણાવીયા ગામે ૪૫ થી ઉપર ની ઉંમર નાં લોકો ને કોરોના વેક્સિન આપવામાં આવી હતી રસીકરણ માં વધારે લોકો જોડાય તેવું આહવાન કર્યું હતું.

રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)

919925635862_status_75677e3d6a0241b5a56e6e0e8564e8f9.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!