દામનગર સૂર્યમુખી ધૂન અને સરદાર ધૂન મંડળ ની સેવા દૂરસદુર સુધી વિસ્તરી

દામનગર સૂર્યમુખી ધૂન અને સરદાર ધૂન મંડળ ની સેવા દૂરસદુર સુધી વિસ્તરી
Spread the love

દામનગર સૂર્યમુખી ધૂન અને સરદાર ધૂન મંડળ ની સેવા દૂરસદુર સુધી વિસ્તરી મેંદરડા અને ધારી તાલુકા ના મનોદિવ્યાંગ આશ્રમ ના આશ્રિત માટે ઉપહાર ગોદડા ધાબળા ને અલ્પહાર ની સેવા

દામનગર સૂર્યમુખી ધૂન મંડળ અને સરદાર ધૂન મંડળ ના યુવાનો ની સરાહનીય માનવ સેવા દૂરસદુર સુધી માનવ સેવા ની સુવાસ ફેલાવતા ધૂન મંડળ ના યુવાનો કડકડતી ઠંડી માં જૂનાગઢ ના મેંદરડા તાલુકા માં આવેલ મનોદિવ્યાંગ સંસ્થા શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ ના આશ્રિત સંપૂર્ણ મનોદિવ્યાંગ બાળકો ને અલ્પહાર ના ઉપહાર સાથે ધાબળા ગોદડા પહોંચાડી માનવ સેવા એજ માધવ સેવા ને ચરિતાર્થ કરાય ધારી તુલસીશ્યામ રોડ ઉપર આવેલ ખોખરા મહાદેવ મંદિર પરિસર માં મંદ બુદ્ધિ આશ્રમ ના આશ્રિત ૪૨ મનોદિવ્યાંગ અને શ્રી એજ્યુકેશન ટ્રસ્ટ એમ બંને આશ્રમ માં આશ્રિત મનોદિવ્યાંગો માટે ઉપહાર સેવા કરાય હતી દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં ધૂન મંડળ ના યુવાનો સારા નરહા પ્રસંગો માં ધૂન કરી ફંડ મેળવી જીવદયા પરમાર્થ ના કાર્યો માં દૂરસદુર જ્યાં જેવી જરૂર મદદ માટે પહોંચી જાય છે તા૨૯/૧/૨૨ ના રોજ દામનગર થી ધૂન મંડળ ના યુવાનો પોતા ના વાહનો માં મદદ લઇ જૂનાગઢ ના મેંદરડા તેમજ ધારી તાલુકા ના ખોખરા મહાદેવ પહોંચી હતી

રિપોર્ટ નટવરલાલ. જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220129-WA0044.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!