થરાદ ખાતે ચેહર માતાજી ના જન્મ દિવસ ની ઉજવણી

થરાદ શહેર માં આવેલ ચેહર માતાજી ના મંદિરે માતાજી ની જન્મ તિથિ ની ઉજવણી કરવામાં આવી
થરાદ શહેર માં આવેલ ચેહર માતાજીના મંદિરે થરાદ ચેહર છોરુઓ દ્વારા ચેહર માતાજી ની જન્મ તિથિ ની ઉજવણી કરવામાં આવી જેમા થરાદ ના યુવાનો દ્વારા માતાજી ના જન્મ દિવસ નિમિતે યુવાનો દ્વારા માતાજી જન્મ દિવસે કેક કાપી ને ઉજવણી કરવામાં આવી હતી અને પછી કલાકારો દ્વારા સંતવાણી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં કાનજીભાઈ ભુવાજી તથા માદેવભાઈ ભુવાજી અને લખાભાઇ ભગત દ્વારા ચેહર માતાજી ના જન્મ દિવસ નિમિતે માતાજી ના ભજન ગાવામાં આવ્યા હતા
જન્મ દિવસ નિમિતે ચેહર છોરું ઓ દ્વારા આરતી કરવામાં આવી હતી અને માતાજીને પરસાદ ધરવામાં આવ્યો હતો જેમાં. કાનજી ભાઇ રાજપૂત , જવાન સિંહ રાજપૂત , હાર્દિકસિંહ રાજપુત ,લક્ષમણ ભાઇ રબારી,વર્ધાજી રાજપુત, રવજીભાઈ રાઠોડ વગેરે ચેહર છોરું ઓ દ્વારા જન્મ તિથિ નું આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા (થરાદ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756