અમરેલીમાં બાપા સીતારામ અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા દર્દીઓને ફ્રી ટિફિન આપવામાં આવ્યા

અમરેલીમાં બાપા સીતારામ અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા દર્દીઓને ફ્રી ટિફિન આપવામાં આવ્યા
Spread the love

અમરેલીમાં સિવિલ હોસ્પિટલ ખાતે બાપા સીતારામ અન્નક્ષેત્ર દ્વારા દાખલ દર્દીઓ ને ફ્રી ટિફિન આપવામાં આવ્યું બપોરે દાળ- ભાત, મગનું પાણી અને દિલીવરી બહેનો અને પ્રસ્તુતિ બહેનો માટે શીરો, સુખડી તથા ફ્રુટનો લાભ પણ આપવામાં આવે છે. બાપા સીતારામ અન્નક્ષેત્ર ટ્રસ્ટ ટિફિનનો ટાઇમ બપોરે 11:30 to 1:00 રાત્રે 6:00 to 8:00 તમામ દર્દીઓને ફ્રી સેવા આપવામાં આવ છે. સંસ્થાનુ નિર્માણ કરનાર પ્રમુખ હીનાબેન ગોહિલ તેમજ ટ્રસ્ટનાં સભ્યો પણ આ સેવાકીય પ્રવૃતિઓમાં જોડાયા હતા.

રિપોર્ટ : ભાવેશ વાઘેલા (અમરેલી)

IMG-20220206-WA0002.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!