સરખેજ : વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન પામી પૂજ્ય ઋષિભારતી ને પ્રમાણપત્ર એનાયત કરાયું

સરખેજ : વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન પામી પૂજ્ય ઋષિભારતી ને પ્રમાણપત્ર એનાયત કરાયું
Spread the love

સરખેજ ભારતી આશ્રમ ની સેવા સુગંધી પુષ્પો ની માફક ફેલાઈ  વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન પામી પૂજ્ય ઋષિભારતી ને પ્રમાણપત્ર એનાયત કરાયું

અમદાવાદ સરખેજ ભારતી આશ્રમ ની સેવા સુગંધી પુષ્પો ની માફક ફેલાઈ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન કોરોના કાળ ના દૈનિક પાંચ હજાર શ્રમિકો ને સાત્વિક ગરમા ગરમ ભોજન ૧૨૦ સ્વંયમ સેવી ઓની અવિરત રાત દિવસ ની સેવા અને સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અનુદાન થી વિદ્વાન વક્તા પૂજ્ય ઋષિભારતી ની દુરંદેશી થી દરેક જીવાત્મા ના કલ્યાણ માટે કરેલ સેવા ની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન પામી અમદાવાદ શહેર ની આર્થિક પછાત વસાહતો સલ્મ એરિયા માં પાંચ માસ સુધી અવિરત સાત્વિક ગરમા ગરમ ભોજન પ્રસાદ વિવિધ વિસ્તારો માં ફરી ને અન્નદાન ની મુહિમ ચલાવી હતી અમદાવાદ ના સરખેજ ધોળકા દસક્રોઈ શહેરી અને ગ્રામ્ય સહિત ના વિસ્તારો માં ૧૨૦ સ્વંયમ સેવી અને સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના સહયોગ થી માનવ સેવા એજ માધવ સેવા ને ચરુતાર્થ કરતી સેવા ની નોંધ સુગંધી પુષ્પો ની માફક ફેલાય અને સરખેજ ભારતી આશ્રમ ના પૂજ્ય ઋષિભારતી ને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ નું પ્રમાણપત્ર એનાયત કરાયું હતું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

1641018859412.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!