ઋષીકુલ ગૌધામ ખાતે ધર્મ સંમેલન શાકોત્સવ એવમ રકતતુલા કાર્યક્ર્મ યોજાયો

ઋષીકુલ ગૌધામ ખાતે ધર્મ સંમેલન શાકોત્સવ એવમ રકતતુલા કાર્યક્ર્મ યોજાયો
Spread the love

ઋષીકુલ ગૌધામ ખાતે અખિલ ભારતીય સંત સમિતિ આયોજીત ધર્મ સંમેલન શાકોત્સવ એવમ રકતતુલા કાર્યક્ર્મ માં જે.પી.તળાવીયા નું અખિલ ભારતીય સંત સમિતિ ના પ્રદેશ પ્રમુખશ્રી પ.પૂ.સંદ્. શ્રી નૌતમ સ્વામિ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

અંકલેશ્વર તા.૨૧ ઋષીકુલ ગૌધામ પાનોલી ખાતે અખિલ ભારતીય સંત સમિતિ વતી હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા આયોજીત ધર્મ સંમેલન શાકોત્સવ એવમ રકતતુલા કાર્યક્ર્મ મા અગ્રણી જનકભાઈ તળાવીયા નું અખિલ ભારતીય સંત સમિતિ ના ગુજરાતના પ્રમુખશ્રી પ.પૂ.સંદ્. શ્રી નૌતમ સ્વામિ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
ઋષિકુલ ગૌધામ પાનોલી અંક્લેશ્વર ખાતે અખિલ ભારતીય સંત સમિતિ વતી હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા ધર્મ સંમેલન શાકોત્સવ તેમજ માનનીય ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી.આર.પાટીલ સાહેબની રક્તતુલા તેમજ ગુજરાતના મહાન લોકગાયક શ્રી કીર્તિદાન ગઢવી, કવિરાજ શ્રી જીગ્નેશભાઈ બારોટ, ઋષિભાઈ અગ્રાવત, દિલીપભાઈ પટેલ ના સ્વરમાં લોક ડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત ના પ્રમુખશ્રી પ.પૂ.સદ્.શ્રી નૌતમ સ્વામિજી, પ.પૂ.શ્રી ધર્મભુષણ સંતશ્રી રાજેન્દ્રદાસબાપુ તોરણીયા ધામ, સંરક્ષક. હિન્દુ ધર્મ સેના ગુજરાત પ.પૂ.સંતશ્રી માધવપ્રિય સ્વામીજી તેમજ સંતો મહંતો ની ખાસ વિશેષ ઉપસ્થિતમા ભાજપ અગ્રણી અને કાર્યક્રમનાં શુભેચ્છક શ્રી જનકભાઈ પી. તળાવીયા નું અખિલ ભારતીય સંત સમિતિ ના પ્રમુખશ્રી પ.પૂ.સદ્ શ્રી નૌતમ સ્વામીજી દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG_20220221_135046.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!