લાખણી કરણી સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર

કરણી સેના દ્વારા લાખણી મામલતદારને આવેદનપત્ર
લાખણી મામલતદારને આજે કરણી સેના એ આવેદનપત્ર આપીને શ્રીમતિ પર શર્મા દ્વારા મહમંદ પયગંમ્બર સાહેબ વિશે કરેલ નિવેદન બાબતે શ્રીમતિ નૂપુર શર્માએ જાહેરમાં માફી માગેલ છે.અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ રહી છે. તેમ છતાં ભારતમાં વિધર્મીઓ દારા કાયદો હાથમાં લઈ તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવે છે. જે સદંતર ભારતના બંધારણીય જોગવાઈઓ વિરુધ્ધ છે.શ્રીમતિ નૂપુર શાને અમો શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના બનાસકાંઠા લાખણી તાલુકા ટીમ જાહેર સૂચન આપીએ છીએ. અને દેશમાં વિધર્મીઓ દ્વારા કાયદાથી વિરુધ્ધ થઇ રહેલ આંદોલનનો સખત વિરોધ કરીએ છીએ.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા (થરાદ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756