ગાંધીધામમાં એક જ દિવસમાં ત્રણ સુવિધાઓનો લાભ

ૐ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટ (આદીપુર) દ્વારા આજ આદિપુર મધ્યે(તોલાણી કોમર્સ કોલેજ મા
vaccination ane aayushman card, E-shram card નો કાર્યક્રમ રાખવામાં આવેલ કાર્યક્રમ ની શરૂવાત રાષ્ટ્રગાયન સાથે મહેમાનો નું સ્વાગત કરીને દીપ પ્રાકટ્ય બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ , અંદાજે 150 થઈ 175 લોકોએ સેવાનો લાભ લીધો હત્તો અને આ કાર્યક્રમ મા સાથ આપનાર ટ્રસ્ટીઓ ગીતાબેન ચાવડા ,
વીરજી ભાઈ ચાવડા, મહેન્દ્રભાઈ ધાંધા, મગનભાઈ ચાવડા, લતાબેન ઠક્કર ,દેવી પ્રસાદ પ્રજાપતિ, ગ્રુપ મેમ્બર યોગેશ રાજપુત, ભરતભાઈ કોળી, પ્રેમજીભાઈ કોળી,
નિઃશુલ્ક ચાય કોફી ની સેવા મારાજ કેટરિંગે આપી, આ ઉપરાંત સગરભાઈ
ખેતશીભાઇ નીજાર
ભૂત પૂર્વ રિટાયર્ડ તલાટી શ્રી
અને જંગલ ખાતા ના રિટાયર્ડ અધિકારી વેલજી ભાઈ સોલંકી જોડાયા હતા
કાર્યક્રમના અંતમાં ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટ ના (ટ્રસ્ટી) ગીતાબેન ચાવડા દ્વારા
લેબર ઓફિસર ગાંધીધામ એચ.એમ.પટેલ ,તાલુકા હેલ્થ ઓફિસર અને તાલુકા હેલ્થ ઓફિસ સ્ટાફનો, સાથે સાથે રવિભાઈ મહેશ્વરી જેમણે ત્યાં આવીને આયુષ્યમાન કાર્ડમાં સપોર્ટ આપ્યું , જયશ્રીબેન નર્સિંગ સ્ટાફ એ બેન નું અને સાથે સાથે તોલાણી કોમર્સ કોલેજ અને એમના પ્રિન્સિપલ મનીષ પંડ્યા સર અને એમની ટીમનું સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
રિપોર્ટ : ભારતી માખીજાણી ગાંધીધામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756