આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ભવ્ય ત્રિરંગા રેલી મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારે પ્રસ્થાન કર્યું

આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ભવ્ય ત્રિરંગા રેલી મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારે પ્રસ્થાન કર્યું
Spread the love

આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ભવ્ય રેલી કાઢી મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારે પ્રસ્થાન કર્યું

આઝાદી કા અમૃત મહોત્સવ કાયૅકમ ની રાજ્ય માં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે
સાબરકાંઠા જિલ્લામાં તલોદ તાલુકામાં શેઠ શ્રી જે બી ઉપાધ્યાય હાઈસ્કૂલ મહીયલ ગામે થી માનનીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર સાહેબે તથા, મામલતદાર શ્રી
હિમાંશુભાઈ તથા પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી બંશી કાકા અને હિતેન્દ્રભાઈ ઉપાધ્યાય ( હિતુકાકા ) બક્ષીપંચ મોરચા મહામંત્રી શ્રી ગુજરાલસિંહ ઝાલા રેલી નું પ્રસ્થાન કરાવ્યું…

રીપોર્ટ, ઝાલા દીલીપ સિહ ઝાલા તલોદ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20220806-WA0053-2.jpg Screenshot_20220806_121503-1.jpg IMG-20220806-WA0077-0.jpg

Admin

Dilipsinh Parmar

9909969099
Right Click Disabled!