દામનગર પોસ્ટ ઓફિસ સ્ટાફ દ્વારા હર ઘર ત્રિરંગા અભિયાન ને પહોચાડવા પ્રતિબદ્ધ

દામનગર પોસ્ટ ઓફિસ સ્ટાફ દ્વારા હર ઘર ત્રિરંગા અભિયાન ને પહોચાડવા પ્રતિબદ્ધ
Spread the love

દામનગર સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર ખાતે દામનગર પોસ્ટ ઓફિસ સ્ટાફ દ્વારા હર ઘર ત્રિરંગા અભિયાન ને પહોચાડવા પ્રતિબદ્ધ
પવિત્ર યાત્રાધામ સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે ત્રિરંગા વેચાણ સ્ટોલ નો મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી ના વરદ હસ્તે પ્રારંભ કરાયો
દામનગર શહેર ની પોસ્ટ ઓફિસ સ્ટાફ દ્વારા હર ઘર ત્રિરંગા અભિયાન ને ઘેર ઘેર રાષ્ટ્ર મંદિર બનાવવા પુરા અદબ સાથે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે થી આજે વેચાણ સ્ટોલ નો પ્રારંભ કરાયો હતો
શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શનાર્થીઓ ભાવિકો હોંશે હોંશે ત્રિરંગા ની ખરીદી કરી પુરા અદબ થી ગૌરવ સાથે ત્રિરંગો ખરીદી દાદા ના સાનિધ્ય માં લહેરાવતા જોવા મળી રહ્યા હતા
હર ઘર ત્રિરંગા અભિયાન દ્વારા દરેક ઘર ને રાષ્ટ્ર મંદિર બનાવીશું ના સંકલ્પ સાથે શ્રધ્ધાળુ ભાવિકો અને પ્રવાસે પધારેલ શાળા બાળકો શિક્ષકો દ્વારા મોટા પ્રમાણ માં ત્રિરંગો ખરીદી કરી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG20220807110049.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!