દામનગર શહેર ની શ્રી મદનમોહન લાલજીની હવેલી ખાતે રાષ્ટ્ર ધ્વજ ત્રિરંગા થી શણગાર

દામનગર શહેર ની શ્રી મદનમોહન લાલજીની હવેલી ખાતે રાષ્ટ્ર ધ્વજ ત્રિરંગા થી શણગાર
દામનગર શહેર માં પૃષ્ટિયમાર્ગી શ્રી મદનમોહન લાલજી ની હવેલી ખાતે શ્રધ્ધાળુ ભાવિકો એ તિરંગાના હિંડોળાના દર્શન નો શણગાર કર્યો હતો
દામનગર વૈષ્ણવો સહિત ના ભાવિકો એ દર્શન કરી ધન્ય થયા હતા આઝાદીકા અમૃત મહોત્સવ ની ઉજવણી સમગ્ર દેશભરમાં થઈ રહી છે ત્યારે અમરેલી જીલ્લાના દામનગર શહેરમાં આવેલ વૈષ્ણવ સમાજની શ્રી મદનમોહન લાલજીની હવેલીમાં
તા.૯-૮ ને મંગળવારે તિરંગાના હિંડોળા તૈયાર કરી સૌ વૈષ્ણવ સમાજે દર્શન કરી દેશ પ્રત્યેનો પ્રેમ અભિભૂત કરી ખુબજ ધન્યતા સાથે આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756