ગઢડા તાલુકાની શ્રીરામપરા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી

ગઢડા તાલુકાની શ્રીરામપરા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમાં “આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત ગઢડા તાલુકાની શ્રીરામપરા પ્રાથમિક શાળાના બાળકોએ “તિરંગા યાત્રા” કાઢી દેશભક્તિના નારા લગાવ્યા હતા.યાત્રા રામપરા ગામની મુખ્ય બજારોમાં ફરી હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા પ્રયાસ કર્યો હતો. .
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756