થરાદ ખાતે સાંસદ દ્વારા તિરંગા વિતરણ

બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા નાં વેપારી ઓ ને તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું હતું.
“આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત”
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ તેમજ બનાસ બેંકના ડિરેક્ટર શ્રી શૈલેષભાઈ પી પટેલ સાહેબ ની ઉપસ્થિતિમાં થરાદ શહેર ના વેપારીઓને ધ્વજ વિતરણ કરવામાં આવ્યા હતા અને ૧૫ મી ઓગસ્ટ નાં રોજ દરેક ઘર ઉપર તિરંગો લહેરાવવા આહવાન કર્યું હતું.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756