ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે નવનિયુક્ત લાઠી તાલુકા મામલતદાર શ્રી પટેલ સાહેબ નો સત્કાર સમારોહ યોજાયો

ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે નવનિયુક્ત લાઠી તાલુકા મામલતદાર શ્રી પટેલ સાહેબ નો સત્કાર સમારોહ યોજાયો
લાઠી નવનિયુક્ત તાલુકા મામલતદાર શ્રી પટેલ સાહેબ નો પ્રસિદ્ધ યાત્રાધામ ખાતે સત્કાર સમારોહ યોજાયો લાઠી તાલુકા મામલતદાર સાહેબ પટેલ નું પોસ્ટીગ થતા લાઠી રેવન્યુ નાયબ મામલતદાર વિજયભાઈ ડેર નાયબ મામલતદાર ચુડાસમા અન્ન પુરવઠા ગોડાઉન મેનેજર લશ્કરી સહિત પંડિત દિન દયાળ ગ્રાહક વસ્તુ ભંડાર સંચાલક શ્રી તેમજ પ્રધાન મંત્રી પોષણ અભિયાન યુનિયન ઓર્ગેનાઝર આયોજક તેમજ પંડિત દિન દયાળ ગ્રાહક વસ્તુ ભંડાર મંડળ ના હોદેદારો નરેશભાઈ કોઠીયા તથા ઉપપ્રમુખ અશ્વિનભાઇ પંડ્યા ની ઉપસ્થિતિ માં નવનિયુક્ત તાલુકા મામલતદાર પટેલ સાહેબ નો સત્કાર કરાયો હતો
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756