દામનગર : જરખિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના તબીબો ના માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પ યોજાયો

દામનગર પટેલવાડી ખાતે જરખિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડો ઉર્વશીબેન મુલાણી અને ડો શીતલબેન રાઠોડ ના માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પ યોજાયો અમરેલી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને દામનગર નગરપાલિકા સહયોગ થી યોજાયેલ રક્તદાન કેમ્પ માં નગરપાલિકા સદસ્યો અને યુવાનો એ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું
કેન્સર અને સગર્ભા ધાત્રી માતા ઓ સહિત મેજર ઓપરેશન માં વધતી જતી રક્ત ની જરૂરિયાત ને પહોંચી વળવા માનવ રક્ત એક માત્ર ઉપાય છે ત્યારે
કોવિડ પછી ઓટ આવેલ રક્તદાન પ્રવૃત્તિ ને વેગ આપવા ડો ઉર્વશીબેન મુલાણી અને ડો શીતલબેન રાઠોડ દ્વારા જરખિયા P.A.C કેન્દ્ર ના સ્ટાફ દ્વારા ચાલતી મુહિમ આજરોજ દામનગર પટેલવાડી ખાતે રક્તદાન કેમ્પ યોજી રક્તદાન કેમ્પ માં જરખિયા પી એ સી ના આર્યુવેદ ડો.શીતલબેન રાઠોડે હદયસ્પર્શી અપીલ સાથે રક્તદાન કેમ્પ કરો નું આહવાન કર્યું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756