દામનગર પી એસ આઈ ગોહિલ ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ

દામનગર પી એસ આઈ ગોહિલ ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ
Spread the love

દામનગર પી એસ આઈ ગોહિલ ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ

દામનગર શહેર ના પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઈ એસ જી ગોહિલ ની અધ્યક્ષતા માં આગામી ઇદે મિલાદુ નબી ઉજવણી તા.૦૯/૧૦/૨૨ ને રવિવારે હોવાથી શહેર પોલીસ દ્વારા શાંતિ સમિતિ ની બેઠક યોજાય જેમાં સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં હિન્દૂ મુસ્લિમ કોમી એકેયતા ભાતૃપ્રેમ થી ઉજવાય તે માટે સ્થાનિક પી એસ આઈ એસ જી ગોહિલ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું સામાજિક સંવાદિતા જળવાય પરસ્પર હિન્દૂ મુસ્લિમ બંને સમાજ ના તહેવારો માં કોમી એકતા ના દર્શન થતા રહે તે જોવા ની પ્રશાસનિક વ્યવસ્થા તંત્ર ની તો ફરજ છે પણ સાથો સાથ સોહાર્દ માટે સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની પણ નૈતિક જવાબદારી છે તેવો સુંદર સદેશ આપતા પી એસ આઈ ગોહિલે શાંતિ સમિતિ માં હાજર અગ્રણી ઓ કાર્યકરો નો પરિચય મેળવ્યો હતો અને અને ઇદે મિલાદુ ના આગામી તહેવાર થી સર્વ ને અવગત કર્યા હતા જ્યાં પણ જરૂર જણાય ત્યાં વિના સંકોચ મદદ માટે સ્થાનિક પોલીસ શહેરીજનો માટે તત્પર રહેશે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20221007-WA0021.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!