ભારતીય કિસાન સંધે ખેડૂતો ને પાછતરા વરસાદ થી થયેલ નુકશાન માં વળતર ની માંગ સાથે સરકાર ને આવેદન પત્ર પાઠવ્યું

ભારતીય કિસાન સંધે ખેડૂતો ને પાછતરા વરસાદ થી થયેલ નુકશાન માં વળતર ની માંગ સાથે સરકાર ને આવેદન પત્ર પાઠવ્યું
Spread the love

અમરેલી જિલ્લામાં પાસોતરા વરસાદથી ખેડૂતો ને ખેતી માં થયેલ વ્યાપક નુકશાન માં વળતર ની માંગ કરતું અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંધ દ્વારા આવેદન પત્ર પાઠવ્યું જિલ્લા કલેકટર સાહેબ શ્રી, અમરેલી મારફતે મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ ગાંધીનગર પરષોતમભાઈ રૂપાલા સાહેબશ્રી, રાજયસભ્યશ્રી કૃષિમંત્રી, દિલ્હી ને આવેદન પત્ર પાઠવ્યું અમરેલી જિલ્લામાં પાસોતરા વરસાદથી થયેલ વ્યાપક નુકશાન બાબતે અમરેલી જિલ્લામાં ઘણા સમયથી પાસોતરા વરસાદથી ખેડુતોને ખેતીનો પાક, પાક ઉપર આવેલ અને માવઠાના વરસાદથી મગફળી, કપાસ, સોયાબીન, તલ, બાજરી, કઠોળ થયેલ નુકશાનુ સર્વે કરી ખેડુતોને થયેલ નુકશાનનું વળતર ચુકવવા ભારતીય કિસાન સંઘની માંગણી છે. કારણ કે, મગફળી તેમજ કપાસ અન્ય પાકો વરસાદ પડવાથી મગફળી ના પાયરા પલળી જવાથી તેમજ ઘાસચારામાં થયેલ નુકશાની તેમજ સીંગ ડેમેજ થવાથીની નુકશાની તેમજ કપાસ પલળી જવાથી કોલેટી ડેમેજ થવાથી ખેડતોને ભાવની નુકશાની પડતી હોવાથી સત્વરે વળતર ચુકવવા વિનંતી. તેમજ રૂ ની આયાત ડયુટી જુના નિયમ મુજબ ચાલુ રાખવી આ નવો નિયમ તા. ૩૧/૧૦/૨૦૨૨ નાં રોજ પુરો થવાથી આ નવો નિયમનો વધારો ન કરવો કારણ કે કપાસનું પુરૂતુ ઉત્પાદન હોવાથી ખેડુતોને ભાવ જળવાઈ રહે.તેવી માંગ કરાય હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20221017-WA0042.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!