અંકલેશ્વરમાં મર્હુમ અહેમદ પટેલની બીજી પુણ્યતિથિ નિમિત્તે કબર પર પુષ્પ અર્પણ કરાયા

શ્રદ્ધાંજલિ અર્પણ
અંકલેશ્વરમાં મર્હુમ અહેમદ પટેલની બીજી પુણ્યતિથિ નિમિત્તે કબર પર પુષ્પ અર્પણ કરાયા
મર્હુમ અહેમદ પટેલની બીજી પુણ્યતિથિ નિમિત્તે સાંસદ મુકુલ વાસનીક તેમના અંકલેશ્વર ખાતે આવ્યા હતાં. તેઓએ તેમની કબર પર પુષ્પો અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા મર્હુમ અહેમદ પટેલની બીજી પુણ્યતિથિએ રાષ્ટ્રીય નેતા અને સાંસદ મુકુલ વાસનિક અંકલેશ્વર ખાતે આવ્યા હતા. તેઓએ મર્હુમ અહેમદ પટેલની કબર ખાતે જઈને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે મારો અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભરૂચ જિલ્લા અગૃણી નાઝુ ફડવાલા સહિત સામાજીક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ મુકુલ વાસણી કે શ્રદ્ધા સુમન અર્પણ કર્યા બાદ મરહુમ અહેમદ પટેલના ઘરે જઈને પરિજનો સાથે મળી સાંત્વના આપી જણાવ્યું હતું કે, તેઓની ખોટ આજીવન દેશને સાલશે તેઓ સાચા અર્થમાં એક રાષ્ટ્રીય નેતા હતા.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756