મોરબી વિકાસ વિદ્યાલયના મેનેજર ભરતભાઈ નિમાવતનું અવસાન

મોરબી વિકાસ વિદ્યાલયના મેનેજર ભરતભાઈ નિમાવતનું અવસાન
Spread the love

મોરબી : ભરતભાઈ છગનલાલ નિમાવત (ઉ.વ.66) (શ્રી રામ પાન ડિપો) (મેનેજર, વિકાસ વિદ્યાલય મોરબી) તે કવિશ્રી બિપિન મધુર (મનુભાઈ) ના નાના ભાઈ તથા ચંદુભાઈ, કિશોરભાઈ, રાજુભાઇ, હકાભાઇ, સુખાભાઈ અને સુધાબેન પંકજકુમાર તથા સ્વ. અરુણાબેન સુરજરામના ભાઈ તેમજ મેઘાબેન સંજયકુમાર, નિનાદ (કાનો) અને આનંદના પિતા તા. 04-12-2022 ને રવિવારે શ્રીરામ ચરણ પામેલ છે

સદગતનું બેસણું તા. 08-12-2022 ને ગુરુવારે સાંજે 4 થી 5 : 30 કલાકે શ્રી રામ મહેલ મંદિર, દરબારગઢ મોરબી ખાતે રાખેલ તો

રીપોર્ટ : જનક રાજા,મોરબી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

17-52-31-bharatbhai.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!