વાસ્મો દ્વારા દેવગામ માટે રૂ.૪.૪૮ લાખના વિકાસકામો મંજુર કરાયા

વાસ્મો દ્વારા દેવગામ માટે રૂ.૪.૪૮ લાખના વિકાસકામો મંજુર કરાયા
જૂનાગઢ : જૂનાગઢ વાસ્મો દ્વારા માળિયાહાટીના તાલુકાના દેવગામ માટે અંદાજીત રૂ.૪.૪૮ લાખના વિકાસકામો મંજુર કરાયા છે. જેમાં રાઈઝીંગમેઈન પાઈપલાઈન, ટેન્ડર ચાર્જ ૧ જેવા કામો હાથ ધરવામાં આવશે.
દેવગામ ગામના લોકોની વસ્તી ૯૯૫ છે. ત્યારે આ ગામના વિકાસના કામો માટે રૂ.૪.૪૮ લાખના વિકાસકામો મંજુર થતા ગ્રામજનોની સુવિધામાં વધારો થશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300