“વિદ્યાદાન અન્નદાન થી ચડિયાતું છે અન્ન થી ક્ષણિક તૃપ્તિ થવાય છે

“વિદ્યાદાન અન્નદાન થી ચડિયાતું છે અન્ન થી ક્ષણિક તૃપ્તિ થવાય છે જ્યારે વિદ્યા દાન થી જીવન તૃપ્ત થવાય છે” ભરત માંગુકીયા
પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા અમદાવાદ ના ગ્રામ્ય માં વિદ્યાર્થી ઓને સ્કૂલ બેગ ચોપડા નોટબુક વિતરણ કરાયુ
અમદાવાદ ના કઠવાડા ખાતે સુરત સ્થિત સંસ્થા પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા વિના મૂલ્યે શાળા ના વિદ્યાર્થી ઓને સ્કૂલ બેગ ચોપડા નોટબુક જરૂરી સ્ટેશનરી વિતરણ કરાય અમદાવાદ કઠવાડા તેબલી આશ્રમ મહા મનદાલેશ્વર રોકડીયાબાપુ તેમજ મહા મનદાલેશ્વર વામન સ્વરૂપ માતાજી ના વરદહસ્તે સ્કૂલ બેગ ચોપડા નોટબુક વિતરણ કરાયા હતા પરમાર્થ ટ્રસ્ટ સુરત ના સંસ્થા ના મોભી ભરતભાઇ માગુંકિયા દ્વારા સતત એક માસ થી અવિરત પણે ચાલતા આ અભિયાન માં સુંદર વિચારો નું વાવેતર કરાય રહ્યું છે વિદ્યાદાન અન્નદાન થી ચડિયાતું છે અન્ન થી ક્ષણિક તૃપ્તિ થાય છે જ્યારે વિદ્યા દાન થી જીવન તૃપ્ત થાય છે ના હદયસ્પર્શી સદેશ સાથે ઉત્તમ આચરણ સ્વચ્છતા પ્રકૃતિ પ્રેમ ની શીખ અપાય રહી છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300