દામનગર શહેરની કુલ 16 આંગણવાડી કેન્દ્રમાંથી 7 જીર્ણ ભાડાના મકાનમાં બેસે છે..

દામનગર શહેરની કુલ 16 આંગણવાડી કેન્દ્રમાંથી 7 જીર્ણ ભાડાના મકાનમાં બેસે છે..
Spread the love
  • નંદધરોની ગ્રાન્ડ વારંવાર પાછી જતી રહે છે

દામનગર શહેર ના વિવિધ વિસ્તારો માં કુલ ૧૬ આંગણવાડી કેન્દ્રો ચાલે છે તેમાંથી ૭ આંગણવાડી કેન્દ્રો અતિ જીર્ણ અવસ્થા ઓના ભાડા ના મકાનો માં બેચે છે સરકાર ના ICDS વિભાગના નંદધરો ની ગ્રાન્ટ જગ્યા અભાવે વર્ષો થી પરત જતી રહે છે ડાયા આગેવાનો એ નંદધરો માટે અંગત રસ લઈ સુંદર નંદધરો નિર્માણ થાય તેમાં ધ્યાન આપવું જોઈએ શહેર ના વિવિધ વિસ્તારો ના બાળકો એ આવતી કાલ નું ભવિષ્ય છે ભાવિ પેઢીનું જ્યાં ઘડતર કરતું હોય તેવા નંદધરો ની ગ્રાન્ટ વારંવાર જગ્યા ના અભવે પાછી જતી રહે છે ટેન્ડર થી કામ રાખતી એજન્સી ઓની વારંવાર જગ્યા માટે ની વિનંતી પછી સ્થાનિક તંત્ર જગ્યા કેમ નથી આપતું ?

શહેરના વિવિધ વિસ્તારો માં મંજુર થતા આવેલ ૭ નંદધરો બંને તે માટે સ્થાનિક પ્રશાસનિક વ્યવસ્થા તંત્ર એ જમીન સંપાદિત કરવી જોઈ એ મુખ્ય બજાર ના વેપારી ઓની જાહેર ટોયલેટ ની માંગ અને ૭ નંદધરો માટે સ્થાનિક અગ્રણી ઓ મહાપુરુષો એ જમીન આપવી જોઈએ વર્ષો થી વારંવાર નંદધરોની ગ્રાન્ટ જગ્યાના અભાવે પાછી જતી શુ આટલા મોટા શહેરી વિસ્તારમાં એકાએક ઓરડાની જમીન નથી ? શહેરના ૭ ભાડાના મકાન માં બેચતા નંદધર ના બાળકો ને તેનો હક્ક મળશે ? કે વર્ષોનો ગ્રાન્ટ પાછી જવાનો સિલસિલો જળવાશે

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

1694786868283.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!