લાલવાદી સમાજ ને ત્યાં અયોધ્યા થી પુજીત અક્ષીત કુંભ નું આગમન

લાલવાદી સમાજ ને ત્યાં અયોધ્યા થી પુજીત અક્ષીત કુંભ નું આગમન
Spread the love

લાલવાદી સમાજ ને ત્યાં અયોધ્યા થી પુજીત અક્ષીત કુંભ નું આગમન

દામનગર શહેર માં રાભડા રોડ ઉપર વાદીપરા માં લાલવાદી સમાજ ને ત્યાં અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ ઇતેશભાઈ મહેતા દામનગર શહેર વિશ્વ હિન્દુ પરિષદ ના ઘનશ્યામભાઈ પરમાર સહિત સ્થાનિક વિશ્વ હિન્દુ પરિષદ ના સંગઠન ના હોદેદારો એ પુજીત અક્ષીત કુંભ સાથે લાલવાદી સમાજ ને પધારતા સમગ્ર લાલવાદી સમાજે ઉત્સાહ ભેર પુજીત અક્ષીત કુંભ નું સામૈયા સાથે સ્વાગત કર્યું હતું આગામી ૨૨ જાન્યુઆરી એ ભગવાન શ્રી રામચંદ્રજી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત દામનગર શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત ઉજવણી માં સમગ્ર દામનગર લાલવાદી સમાજ ને પધારવા આમંત્રણ પાઠવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG_20240118_002344.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!