પાનોલીની આરએસપીએલ કંપની દ્વારા એમ્બ્યુલન્સનું દાન Admin August 8, 2019 Gujarat Spread the love Post Views: 310 અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ના માનવ સેવા ટ્રસ્ટ ને પાનોલી ની આર એસ પી એલ કંપની દ્વારા એમ્બ્યુલન્સ નું દાન કરવામાં આવ્યું જેના થી ગામ લોકોમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.