પેટલાદ પ્રાથમિક શિક્ષણ મહાસંગ અને કારોબારી સભ્યો દ્વારા ૨૦૦ અનાજની કીટ વિતરણ

પેટલાદ પ્રાથમિક શિક્ષણ મહાસંગ અને કારોબારી સભ્યો દ્વારા ૨૦૦ અનાજની કીટ વિતરણ
Spread the love

પેટલાદના વિવિધ વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં વિનામૂલ્યે કોરોના વાયરસના પગલે જે સરકાર તરફથી ૨૧ દિવસનું લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં શ્રમજીવી લોકોને હાલત કફોડીના બને તે માટે પેટલાદ પ્રાથમિક શિક્ષણ મહાસંગ અને હોદેદારો અનાજની કીટ પોચતી કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષક સંગના પ્રમુખ કનુભાઈ ભોઈ, મહામંત્રી દિલીપભાઈ, સંગઠન મંત્રી ધવલભાઈ પટેલની ટીમ દ્વારા માનવતાની મહેક પ્રસરાવી હતી.

પત્રકાર : વિપુલ સોલંકી (પેટલાદ)

Admin

Admin

9909969099
Right Click Disabled!