શિક્ષક એવોર્ડ માટે 15મી જુલાઈ સુધી અરજી કરી શકાશે

શિક્ષક એવોર્ડ માટે 15મી જુલાઈ સુધી અરજી કરી શકાશે
Spread the love

સુરત માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા શિક્ષક પુરસ્કાર 2020(NAT) માટે અરજી કરવાની અંતિમ તારીખ લંબાવી છે. આ અંગેની જાણકારી nationalawardstoteachers.mhrd.gov.in પર આપવામાં આવી છે. હવે શિક્ષકો આ એવોર્ડ માટે 15 જુલાઈ સુધી અરજી કરી શકે છે. અગાઉ આ એવોર્ડ માટે અરજી કરવાની અંતિમ તારીખ 6 જુલાઈ હતી.

0.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!