બનાસકાંઠા જિલ્લામાં શીતળા સાતમે ભરાતા લોકમેળા બંધ

Spread the love
  • બનાસકાંઠા જિલ્લા માં ધાખા માલોત્રા કોટડા પારપડા અને રૂપાલ ગામે ભરાતો લોકમેળો રહેશે બંધ.
  • કોરોના જેવી મહામારી ને ધ્યાન માં લઇ લેવાયો સ્થાનિક તંત્ર દ્રારા નિર્ણય.
  • વડગામ અને ભરકાવાડા ગામે જન્માષ્ટમી નો લોક મેળો બંધ રાખવાનો નિર્ણય.
  • મેળા માં આવવાની જગ્યાએ ઘેર થી જ ભક્તો ને ભક્તિ કરવાનું કર્યું આહવાન.
  • કોરોના ના કહેર જિલ્લા માં હોવાથી મેળા માં સંક્રમણ નો ખતરો અને કોવિડ 19 ની ગાઈડલાઈન મુજબ થયો નિર્ણય.
  • લોકમેળો બંધ રાખવાના નિર્ણય થી મેળા રસિયા માં હતાશાનું મોજું.
  • જિલ્લા માં તમામ ભાતીગળ મેળા ન યોજવાનો સ્થાનિક તંત્ર નો નિર્ણય.
Admin

Fojabhai

9909969099
Right Click Disabled!