દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ત્રણ દિવસ અગાઉ વીજ થાભલે ફાંસો ખાધેલી લાશનો મામલો સામે આવ્યો

દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ત્રણ દિવસ અગાઉ વીજ થાભલે ફાંસો ખાધેલી લાશનો મામલો સામે આવ્યો
Spread the love

ત્રણ દિવસ અગાઉ લાશનું પોસ્ટ મોર્ટમ અટકાવામા આવ્યુ પાંથાવાડા રેફરલ હોસ્પિટલમાં લાશ રાખવા મા આવી છે. ભીલ સમાજના લોકો ટોળે ટોળા ઉમટી પડયા. મામલાને લઈને રાજસ્થાન રેવદર ક્ષેત્રના વિધાયક જગશીરામ કોળી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. મૃતક રાજસ્થાનના રેવદર તાલુકાના મગરીવાડા ગામનો હતો. મામલાને લઈને રેવદર વિધાયક ભીલ સમાજ સાથે બેઠા ન્યાય માટે ધરના પરપર બેઠા પરિવારજનોએ હત્યાની આશંકા કરી વિધાયક સાથે ભીલ સમાજે પ્રશાસન વિરુદ્ધ નારા લગાવ્યા હતા.

અહેવાલ : મનુભાઈ સોલંકી (બનાસકાંઠા)

IMG_20201216_183130-2.jpg IMG_20201216_183138-1.jpg IMG_20201216_183147-0.jpg

Admin

Manubhai Solanki

9909969099
Right Click Disabled!