હળવદ તાલુકાના ખેડૂતોનું પ્રાઇવેટ કંપની દ્વારા શોષણ…!

- ખેડૂતોના ખેતરમા 765 કેવી વિઝપોલ નાખવામા આવી રહીસે ત્યારે ખેડૂતોને કપાત જમીનના વળતર કેટલુ આપવામા આવસે અે બાબતે કોય ચોખવટ ન થતા ખેડૂતોઅે યોગ્ય વળતર ચુકવવાની માંગ સાથે મામલતદાર કચેરીઅે આવેદન આપ્યુ
હળવદના ખેડૂતો પર કુદરતી આફતોની સાથોસાથ પ્રાઇવેટ કંપનીઅો દ્ધારા પણ આફત ઉભી કરવામા આવી રહીસે કેનાલો રોડ રસ્તા અને વિજલાઇનો ખેડૂતોની જમીન સતત કાપી રહીસે અને સામે પુરુ વળતર પણ ખેડૂતોને નથી મળી રહ્યુ. હળવદ તાલુકાના કોયબા, રાણેકપર, ઘનશ્યામપુર, માનસર સહિતના ગામોનીના ખેતર પરથી 765 કેવી લાકડીયા-વડોદરા ટ્રાન્સમીશન લાઇન પસાર થઇ રહીસે અને ખેડૂતોની કિમંતી જમીનમા મોટા વિઝપોલ નાખવામા આવી રહ્યા સે ત્યારે ખેડૂતોનો આક્ષેપસે કે અમારી જમીન કપાઇ રહીસે પરંતુ હજુ સુધી અમને વળતર કેટલુ આપસે અેની કોય પ્રકારની ચોખવટ નથી કરવામા આવી…
ખેડૂતોની કિમંતી જમીન કેનાલ રસ્તા કે વિઝલાઇનો કારણે કપાઇ રહીસે પ્રાઇવેટ કંપનીઅો કપાત જમીનનુ પુરતુ વળતર નથી આપી રહી ત્યારે હળવદના રાણેકપર, માનસર, કોયબા, ઘનશ્યામપુરના ખેડૂતો આજે મોટી સંખ્યામા મામલતદાર કચેરીઅે પહોચી યોગ્ય વળતર બાબતે માંગ કરીસે.