અતિ લક્ષ્મી ગણપતિ શંકર મજમુદાર ટ્રસ્ટનાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો સાથે અતુલ બેકરીની મુલાકાતે

અતિ લક્ષ્મી ગણપતિ શંકર મજમુદાર ટ્રસ્ટનાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો સાથે અતુલ બેકરીની મુલાકાતે
Spread the love

આજે અતિ લક્ષ્મી ગણપતિ શંકર મજમુદાર ટ્રસ્ટનાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો સાથે અતુલ બેકરી ભાઠા સુરત મુકામે મુલાકાત લીધી હતી બાળકોને વિવિધ બેકરી પ્રોડક્ટસની બનાવટ થતી જોવા મળી હતી સાથે જ પેસ્ટ્રી, ક્રીમ રોલ અને સ્વાદિષ્ટ લંચની મઝા માનવાં મળી હતી.

રીપોર્ટ : સુનિલ ગાંજાવાલા (સુરત)

IMG-20210130-WA0082-2.jpg IMG-20210130-WA0081-1.jpg IMG-20210131-WA0008-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!