જામનગર આર્યસમાજ ના આગેવાનો રાજ્યપાલ ની મુલાકાતે

જામનગર આર્યસમાજ ના આગેવાનો રાજ્યપાલ ની મુલાકાતે
Spread the love

જામનગર આર્યસમાજના પ્રમુખ દિપકભાઈ ઠકકર, માનદમંત્રી મહેશભાઈ રામાણી, ઉપમંત્રી નરેન્દ્રભાઈ મહેતા, કોષાધ્યક્ષ વિનોદ નાંઢા એ તાજેતરમાં ગાંધીનગર રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આર્ય સમાજ જામનગર અને તેના દ્વારા સંચાલિત શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલયના ૭૫ વર્ષ સુધીનો ઈતિહાસ-પ્રવૃત્તિ-સુવિધા અને ભવિષ્યની યોજના અંગે માહિતી મેળવી રાજ્યપાલે હર્ષની લાગણી વ્યકત કરી હતી

Screenshot_20210927-200319.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!