પ્રેસ ડે ખીચોના કમાન ના તલવાર નીકાલો જબ તોપ હો મુકાબીલ તબ અખબાર નીકાલો 

પ્રેસ ડે ખીચોના કમાન ના તલવાર નીકાલો જબ તોપ હો મુકાબીલ તબ અખબાર નીકાલો 
Spread the love

પીળુ પત્રકારત્વ ઈતિહાસ રચી શકે નહીં ખીચોના કમાન ના તલવાર નીકાલો જબ તોપ હો મુકાબીલ તબ અખબાર નીકાલો તંત્રી થોમસ બૅનેટ બે કોનિકલના તંત્રી બેંજામિન બંગાળ ગેઝેટ, યંગ ઇન્ડિયા કેસરી કર્મયોગીન નેશનલ કે રોલ્ડ ભારત જીવન મલપાલમ દૈનિક સ્વદેશ મિત્રન તામિલ દૈનિક આનંદ બજાર પત્રિકા આવા તો અસંખ્ય અખબારોએ ગુજરાત સમાચાર હોય કે ગુજરાત મિત્ર દરેક અખબારોમાં અનેક પ્રકારની આચારસંહિતા અનેક નિયંત્રણોમાં ઘણી બાબતો સરકાર કક્ષાએથી નિર્દેષ્ટ કરાતી આઝાદી પછી ઘણું સારૂં છે વાણી સ્વાતંત્ર્ય અભિવ્યકિત ના અધિકારો નું સ્વાતંત્ર્ય આઝાદી પછી ઘણા અંશે સ્વાતંત્ર્ય રીતે અખબારો ચાલે છે ઘણા અનિષ્ઠો છે અનેક દુષણો છે અનેક અંકુશો છે પત્રકારના “પ”ની ખબર ન હોય તેને પણ પત્રકાર બનાવી દેવાય અને પ્રેસ ઔધોરીટી આપી દેવાય છે તેથી એલો જર્નાલીઝમ તોડ તોડીયા પત્રકારોથી ઘણી વખત આખા ક્ષેત્રને અપમાનિત થવું પડતું હોય છે . તહેલકાના નામે તોડતાડ કરનાર વર્ગ અખબારી જગત માટે કલંક છે પીળ આજે ઘણી અખબારી ક્ષેત્રે છે સ્વતંત્રતા છે તે યોગ્ય છે વાણી અભિવ્યકતનું સ્વતંત્ર હોવું જ જોઇએ કલમને તલવારથી પણ શકિતશાળી ગણવામાં આવી છે કેટલાક કાયદારૂપી નિયંત્રણો પણ લાદવામાં આવ્યા છે પીળું પત્રકારત્વ ઇતિહાસ રચી શકે નહી અખબારમાં પત્રકારની ભૂમિકા પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન બુક એકટસ ૧૮૬૭ , ધડમેટિક એકટ ૧૮૭૬ , ધ ઇન્ડિયન ટેલિગ્રાફિક એકટ ૧૮૯૮ , ધ પુસિલ ઇનસાઇટમેન્ટ ૧૯૨૨ , ઓફીસલી સિક્રેટ એકટ ૧૯૨૩ , રિપ્રેઝન્ટ ઓફ ધી પીપલ ૧૯૫૧ , પબ્લિક લાયબ્રેરી એકટ જેવા પત્રકારત્વના આચરણ માટે માન્ય ધોરણો , સિધ્ધાંતો , સંશોધનાત્મક પત્રકારત્વ ખરા બનાવો , માર્ગદિશકા , તર તોફાનોના સમાચારો , વિવાદી બાબતો ઉશ્કેરણી , ચૂંટણી સમાચારો , કોલમો , કથા વાર્તા , મોજણી , મુલ્યાંકનો , સરકારી પ્રચાર મંત્રાલય , સાહિત્ય સંસ્થાઓ , હકીકત લક્ષી અહેવાલો , ભાવિ આયોજનો , બજાર નિયંત્રણો , સિનેમા ચિત્રો , ફોટો , વ્યંગચિત્રો સમાચાર સંપાદન કરતી સંસ્થાઓનું સંકલન ખુબ જ જરૂરી હોય અનેક કાયદાઓથી અખબારને નિયંત્રિત કરાયેલ છે અને એક્રેડિટેશનકાર્ડ મેળ વવા માટે પણ અનેક આચારસંહિતાઓ બાદ અપાય છે તે સારી વાત છે . અખબારની શરૂઆત દેશ દુનિયામાં ઇલેકટ્રીક મીડીયાએ અને વૈજ્ઞાનિક રીતે ખુબ નજીકના સમાચારો બનાવી દીધા . જુલિયસ સિજર્સ રાજય કરતો હતો ત્યારથી થયેલ . રોમ સુધી હાથે લખેલી બે પાંચ નકલો અને તેનું નામ ‘ ‘ એ કટા ડીરના ‘ ‘ અથ રોજીંદા બનાવો એકટા સેનેટસની બે પાંચ નકલો દીવાલ પર ચોંટાડી દેવાની લોકો વાંચી શકે . તે વખતના અધિકારીઓએ વાંધો લેતા સમાચાર | પત્રક બંધ કરવા નિયંત્રણ મુકયું . ઇ.પુ. ૫૯ આ કદાચ જુનામાં જુનુ અખબાર હશે અને પ્રશ્ચમ નિયંત્રણ હશે . દમન અત્યાચારો ઉપેક્ષાઓ અપમાન ઘટના દુર્ઘટનાઓ અતિવૃષ્ટિ હોનારતો પ્રોફેશનલ સિકૈસી રાષ્ટ્રીય સુરક્ષાઓ , જાહેરનામા , સીફાઇટ નોંધણી , નિયમ નમુનાઓ , નોટીસ પ્રમાણપત્રો , ફેલાવો , વાર્ષિક પત્રકો , મુદ્રણ , મશીનરી પ્રફ , કોપી રાઇટ , બદનક્ષી , વિદ્રોહ , નાગરિક સુરક્ષા , અદાલતી તિરસ્કાર , સંસદીય કાર્યવાહી , માહિતી , મુલાકાતો . ગોપનીયતા , ગુન્હા પ્રેરક , તંત્રી લેખ , અશ્લીલતા , અસભ્યતા , પદ ત્યાગ , કોમી તકરારો , સામાજિક સમરસતા , અથડામણો , જાતિ જ્ઞાતિનું નિરૂપણ , વ્યાપારીકરણ , રાષ્ટ્રીય સર્વોપરિતા , જાહેરાતી , તપાસ સુનાવણીઓ આવી દરેક બાબતોમાં અખબાર સાથે પરોક્ષ કે પ્રત્યક્ષ સંકળાયેલ વ્યકિતઓએ ઉંચી અંતરશુધ્ધિથી જાહેર બાબતોનો અને રાષ્ટ્રીય હિતનો ગહન અભ્યાસ અને સુરક્ષા જેવી બાબતોને ધ્યાને રાખી માત્ર સરકયુલેશન અને અંગત સમૃધ્ધિની લહાયમાં અખબારી જગતને વ્યાપારી હેતુ તરીકે નહી ચલાવી સમાજ દર્પણ સમાજના પ્રતિબિંબને વાસ્તવિક રીતે રજુ કરવું જોઇએ . ‘ ‘ ખીચોના કમાન ના તલવાર નીકાલો જબ તોપ મુકાબીલ હો તબ અખબાર નીકાલો’તે મંત્રને વાસ્તવ રૂપે અને પરિસ્થિતિ સમય સંજોગ ઉચિત કોઇ ઉશ્કેરણી કે અરાજકતા ન ફેલાય તેવી રીતે પ્રસિધ્ધ કરવા જોઇએ . તોડી મરોડીને સનસનીખેજ સમાચારો ઘણી વખત ઘાતક પુરવાર થતા હોય છે . સત્યને પણ સહજ રીતે ૨ જ કરવા કે કેમ તે માટે પણ ઉંચી અંતરરાધ્ધિની જરૂર છે . અખબારી સ્વતં ના દિને કલમ નવેશીએ વાણી સ્વતંના માટે ખુબ જ ત્રાસ અપમાન અને સંઘર્ષો ખેડી , અનેક દંડ સહિતાઓ અને રીબામણી સહન કરી ડો , માસિંહ સહિત આઠ તંત્રીઓને જુદા જુદા આરોપસર ૧૨૫ વર્ષની સજા આપવામાં આવી છતા આ નીડર તંત્રી પત્રકારોએ વાણી સ્વતંત્રતા પ્રાપ્તિ માટે ખુબ જ આવી દમન નીતિ સામે ઘુંટણીયા ટેકવાના બદલે ત્યાગ , તિતિક્ષસા અને તપસ્યાની સાથોસાથ માનવતા જાળવી અને દેશભકિતની આહંકલ જગાવી રાખનાર કલમ નવેશીઓને આજ સ્વતંત્તાના દીને શત શત વંદન . દેશ અને દુનિયાની રજે રજ માહિતી ઘડીના છઠા ભાગમાં જન જન સુધી પહોંચાડવા મિડીયા જગત દેશ દુનિયાની ઘટના , દુર્ઘટના , રચનાત્મક , ક્રાઇમ સ્ટીંગ ઓપરેશન , વહીવટી બાબતો , બજારના ખબરો સહિત અનેક વિષયોની બારીકે બારીકે જાણ મિડીયા મારફતે પહોંને છે . સવારના સૌથી પહેલી ઉત્સુકતા છાપાના સમાચારથી પુરી થાય જે દિવસે છાપુ ન આવે તે દિવસે બેચેન અધુરપ અનુભવે . અનેક અગવડો વચ્ચે અખબારોએ કરેલ સંઘર્ષ દુનિયાનું પ્રથમ અખબાર જયારે પ્રસિધ્ધ થયું હશે પ્રથમ પ્રયોજન અને હેતુ કેટલો સરસ હશે ? ચીન સૌથી પહેલું અખબાર ૧૬ મી સદીમાં સરકારી નિયંત્રણો હેઠળ ૧૬૦૯ જમન માપામાંરિલેશનન્ટિંગ પ્રથમ ભારતમાં કાપડ ઉપર બીલ્લા છાપી માટ ચારણી ભારતમાં વિચારો ફેલાવતા . યુરોપમાં છાપખાનાની શોધ ૧૫૫૦ માં , ભારતમાં છાપકામ યંત્ર ઉદ્યોગ ફિરંગી જેવુ આઇટ પાદરીએ આયાત કર્યું . ધાર્મિક પુસ્તકો અને પત્રિકા છાપી કલકતા અને મદ્રાસ લાંબા કાળ | પછી ઇસ્ટ ઇન્ડિયા કંપની જેમ્સ ઓગસ્ટસહીકીએ બંગાળ ગેઝેટ અને કલકતા જનરલ એડવર્ટાઇઝર ૧૭૮૦ બહાર પાડયું . ભારતીય સમાચાર પત્રની વિધિવત શરૂઆત ગંગાધર ભટાચાર્યે બંગાળી ભાષામાં ૧૮૧૬ બેંગાલથી કરી . રાજા રામ મોહનરાયના વિચારોનો પ્રભાવ ૧૮૫૭ બળવાના કારણે અખબાર ઉપર અંકુશ સરકારે કડક હાથે કામ લીધુ . ખુદ અંગ્રેજના ઘણા અધિકારીઓએ આ નિર્ણથી ટીકા કરેલ , યંગ ઇન્ડિયા ૧૯૧૯ સાપ્તાહીક તેના તંત્રી મોહનદાસ કરમચંદ ગાંધી ૧૯૨૨ માં તેમને જેલમાં મોકલી છાપખાનું બંધ કરાવી ૧૮૮૧ પ્રગટ થયેલ . કેસરી ” મરાઠા અનેક અંકુશ અને દબાવવા માટે અનેક નિયંત્રણો ૧૮૭૮ થી ધી હિન્દુ મદ્રાસથી કરી અનેક કર્મશીલ મહાનુભાવ કલમ નવેશીએ અખબારી સ્વાતંત્ર્ય માટે કેવળ વિચારાના જ સ્વામી નહોતા ભારોભાર હિંમતવાન પણ હતા . દેશની મુકિત માટે વર્તમાનપત્રોનો ઉપયોગ થવો શરૂ કર્યો . અમૃત બજાર પત્રિકા ૧૮૬૮ જેસોર તાલુકો હાલ બાંગ્લાદેશ સામે અનેક નિયંત્રણો , કઠોર પાબંધી અનેક મંજરીઓ જેવી જટીલ પ્રક્રિયા કરી . ધ બાંબે ટાઇમ્સ , રોબર્ટ નાઇટ , ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ૧૮૬૧ લાંબી સંઘર્ષ યાત્રા કેટલાય બલિદાન આપનાર વિચારો ના સ્વામી કલમ નવેશી લોકશાહી ના આલબેલો સમર્થ શક્તિ ઓ સત્ય લખવા ની હિંમત દાખવી જનાર જ્યોતિધરો ને પ્રેસ દીને પુષ્પાજંલી

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

IMG_20211116_215132.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!