ડોકટરના પ્રિસ્કીપશન વગરની દવા બેધારી તલવાર છે એકને જીવનદાન આપતી દવા બીજાને માટે અભિશાપ છે

ડોકટરના પ્રિસ્કીપશન વગરની દવા બેધારી તલવાર છે એકને જીવનદાન આપતી દવા બીજાને માટે અભિશાપ છે
Spread the love

રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહ તા૧૬થી ૨૨ નવેમ્બર દરમ્યાન ઉજવાય છે ડોકટરના પ્રિસ્કીપશન વગરની દવા બેધારી તલવાર છે એકને જીવનદાન આપતી બીજાને માટે અભિશાપ છે મેડિકલ સાયન્સ ની જોગવાઈ એ આપેલ વ્યાખ્યા ૧૮૬૩ સહિત અનેકો છે પરંતુ તેની અમલવારી નહિવત છે પ્રિસ્ક્રીપ્શન વગરની દવા બેધારી તલવાર છે એક માણસને જીવનદાન આપનાર બીજા માટે શાપરૂપ સાબિત થઈ શકે છે આપણા દેશમાં ઘણા પ્રકારની સારવાર ઉપલબ્ધ છે એલોપથી આર્યુવેદીક અને હોમીયોપેથી અને આ વિશે ઘણા ધારાધોરણો છે અનેક કાયદાકીય જોગવાઈઓ પણ છે અને વૈદકીય પધ્ધતિ માનવીય જીવનને નીરોગી બનાવવા માટેની દવા આદર્શ છે આશીર્વાદરૂપ લેવાઈ તો પરંતુ હાલમાં કેટલીક દવા કેમીસ્ટ અને ડ્રગીસ્ટની મનસુફી ઉપર અવલંબે છે . સેડીટીવ ડાજાપામ બોરજાપામ ફિનાબાર જેવી અનેક દવાઓ હાલ બજારમાં ઉપલબ્ધ છે અતિ આધુનિક રીસર્ચ થયા પછી બજારમાં મુકાયેલી નારકોટીંગ મોરફીન જેવી દવાઓ અતિ માદક છે તે અંગે નારોકટીંગ એકટ અસ્તિત્વમાં છે આ ઉપરાંત આ દવા ડોકટરના પ્રિસ્ક્રીપશન વગર આપવી એ કાયદાકીય ગુનો છે આવી દવાઓ ડોકટરના પ્રિસ્ક્રીપશન વગર આપવા પર કાયદાકીય પ્રતિબંધ છે જયારે બીજી તરફ આવી દવાઓ બે-રોક-ટોક આસાનીથી બજારમાં મળી રહે છે આવી દવા માટે કેમીસ્ટ અને ડ્રગીસ્ટને ચોકકસ પ્રિસ્ક્રીપશન વગર અપાતા હોય છે સ્ટોક વેચાણ દર્દીનું નામ વેચાણ બાદ રહેલ સ્ટોક વિગેરે નોંધ રાખવાની હોય છે આ બાબતે સને ૧૯૯૦ માં મેડીકલ એકટ બનેલ ડોકટરના પ્રિસ્ક્રીપશન વગર કોઈ દવા દઈ શકાતી નથી આલ્કોહોલ યુકત શિપ એન્ટીબાયોટીક દવાઓ જેવી કે એટી વા કોલા વિગેરે બેફામ મળે છે.દેશમાં અસંખ્ય કાયદાઓ છે . આવી નશાયુકત ટેબલેટ મેડીકલમાં સામાન્ય રીતે વેચાઇ રહી છે બાચ્ચીચ્ડ રેટરોના દુરઉપયોગથી શારિરીક રીતે આધીન આવા નશાના કારણે માણસ નિષ્ક્રિય બની જાય છે . ૧૯૭૨ ના વર્ષમાં અમેરીકામા પ્રથમ આંતરરાષ્ટ્રીય નારકોટીંગની ટીકડીઓ સરકાર અને ખાસ કરીને નશાબંધી અને આબકારી ખાતે માટે ઢીલાશ હોવાથી બજારમાં ખુલ્લેઆમ બેરોકટોક ચાલે છે તે ઠપકાને પાત્ર છે ૧૯૭૧ માં ઔષધોના દુરઉપયોગ અને દવાઓના દુરઉપયોગને લગતી ગંભીર સમસ્યા ઉભેલી કાયદો વ્યસન જન્માવતા પદાર્થોને બજારમાં મુકતા રોકી શકે તબીબી કારણોસર તેની જરૂર હોય તો ડોકટરનો પ્રિસ્ક્રીપ્શન અને સુચના મુજબ વેચવા જોઈએ મગજને કચરાટોપલી બનાવી દીધા પછી પોતાની દુનિયામાં રહેતા હોય ત્યારે ભગવાન પણ કેમ સમજાવી શકે કે આવા દર્દીઓ દિન-પ્રતિદિન વધતા જશે કારણ ભારત સરકાર ના એક મંત્રાલયે દરખાસ્ત કરી કે પ્રોહીબીશન એકટ ૧૯૬૦ પણ હળવો કરવો કારણ કે કેફી દ્રવ્ય નો વેપારી કર્મચારીઓને પગાર કરતા મોટુ સેશકન અપાતુ હોય છે ભારતમાં દારૂ પીવો ગુન્હો બને છે અમેરિકામાં દારૂ પીવો એટલે પાગલ ગણી ન્યુરો લોજીસ્ટ પાસે દાખલ કરાય છે અને પાગલ દર્દી તરીકે ગણાય છે અમુક દેશો નારકોટીકસ એકટના ભારે કડક છે ફાર્મસિસ્ટ ને લગતા ઘણા કાયદા નિયમો નીતિ ઓ વેચાણ નિયમન તપાસ માટે ફ્રુડ એન્ડ ડ્રગ્સ સહિત ના તંત્ર છે છતાં છૂટ થી એન્ટિબાયોટિક દવા નો નશા માં ઉપીયોગ ભરપૂર થાય છે

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

images-23.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!